हर शहर अयोध्या-घर घर अयोध्या अभियान चलायेगा कैट 1 जनवरी से

आगामी 22 जनवरी को अयोध्या में मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम के मंदिर के शुभारंभ एवं प्राण प्रतिष्ठा कार्यक्रम को भारत में एक अविस्मरणीय दिन बनाने तथा उस दिन देश भर में दीपावली मनाये जाने के विश्व हिंदू परिषद के आह्वान पर कनफ़ेडरेशन ऑफ ऑल इंडिया ट्रेडर्स (कैट) दिल्ली सहित देश भर के सभी राज्यों में व्यापक स्तर पर हर शहर अयोध्या-घर घर अयोध्या राष्ट्रीय अभियान चलाएगा।

कैट के राष्ट्रीय अध्यक्ष श्री बी सी भरतिया एवं राष्ट्रीय महामंत्री श्री प्रवीन खंडेलवाल ने का कि श्री राम किसी एक समुदाय के नहीं बल्कि भारत की आत्मा हैं जो देश की प्राचीन संस्कृति, सभ्यता तथा संस्कारों को परिलक्षित करते हैं और इसी दृष्टि से कैट ने 22 जनवरी को श्री राम मंदिर के प्राण प्रतिष्ठा को लेकर चलाये जा रहे अभियान में सक्रिय रूप से भाग लेने का निश्चय किया है।

श्री भरतिया एवं श्री खंडेलवाल ने बताया कि इस संबंध में कैट ने देश भर के हज़ारों व्यापारी संगठनों को एक एडवाइज़री जारी कर आग्रह किया है कि 1 जनवरी से 22 जनवरी तक देश के सभी राज्यों के प्रत्येक शहर में व्यापारी संगठन अन्य सामाजिक एवं सांस्कृतिक संगठनों के साथ सक्रिय रूप से हर शहर अयोध्या-हर घर अयोध्या अभियान चलायें। इस अभियान के अंतर्गत कैट ने देश भर के बाज़ारों में 5 हज़ार से अधिक राम फेरी निकालने का लक्ष्य निर्धारित किया है। यह राम फेरियाँ बाज़ारों में राम भजन कर अलख जगायेंगी वहीं लगभग 2500 से अधिक राम संवाद कार्यक्रम आयोजित किए जाएँगे जिसमें लोगो को इस अभियान में उत्साहपूर्वक भाग लेने के लिए प्रोत्साहित किया जाएगा। उन्होंने बताया कि देश भर के अधिकतम बाज़ारों एवं व्यापारियों के घरों में 5 हज़ार से अधिक राम चौकी आयोजित कर प्रभु श्री राम के भजन कार्यक्रम का आयोजन किए जाने का लक्ष्य रखा है।कैट ने यह भी आग्रह किया है कि बाज़ारों में होर्डिंग भी लगाये जायें तथा दुकानों एवं वाहनों पर श्री राम मंदिर के स्टीकर, पोस्टर आदि लगाना तथा श्री राम कार्ड वितरित वितरित किए जाएँगे।

श्री भरतिया एवं श्री खंडेलवाल ने बताया कि 22 जनवरी को दिल्ली सहित देश भर के सभी बाज़ारों में आकर्षक रोशनी कर बाज़ारों को जगमगाया जाएगा वहीं उसी दिन दिल्ली सहित देश भर के सभी शहरों में अनेक स्थानों पर मंदिरों तथा अन्य सार्वजनिक स्थानों पर श्री राम मंदिर के मॉडल एवं चित्र रख कर अयोध्या के आयोजन को बड़ी एलईडी के ज़रिए लोगों को सीधा प्रसारण दिखाने की भी व्यवस्था की जाएगी तथा उस दिन विश्व हिंदू परिषद द्वारा तय किए गए सभी कार्यक्रमों को अपने शहरों में व्यापारी पूरी तरह मनायेंगे।कैट ने व्यापारियों से यह अभी आग्रह किया है 22 जनवरी को अपने घरों में रंगोली बनाकर तथा दिवाली जैसी रोशनी एवं सजावट कर श्री राम की पूजा अर्चना करें।

श्री भारतीय एवं श्री खंडेलवाल ने बताया कि कैट ने देश भर के व्यापारियों को सुझाव दिया है कि श्री राम मंदिर की स्मृति को संजोये रखने के लिए व्यापारी एक दूसरे को श्री राम मंदिर के मॉडल को उपहार स्वरूप दें एवं अपने घरों एवं प्रतिष्ठानों पर भी उस मॉडल को स्मृति रूप में रखें।

इसके साथ ही बाज़ारों में राम ध्वजा सहित श्री राम के चित्र एवं अनेक वस्तुओं पर राम मंदिर की प्रतिकृति छपी अथवा उकेरी चीज़ें भी दिखाई देनी शुरू हो गई हैं और उम्मीद की जाती है कि इन सब की बिक्री भी देश भर में बड़े पैमाने पर होगी।

अहमदनगर निवासी सी ए श्री शंकर अंदानी के नाम भारतीय पोस्ट द्वारा ५ रुपये पोस्ट स्टम्प तिकिट जारी

माय स्टम्प इस योजना के अंतर्गत भारतीय पोस्ट विभाग द्वारा देश के जाने माने और और उच्च सामाजिक कार्य करणे वाले लोगो की पोस्ट स्टम्प तिकीट जरी किया जाता है

ये स्टम्प बहोत ही काम लोगो के नाम से जरी किया जाता है . इस के लिये अनेक आवेदन होते है उन्की सही जानच करके अथवा सभी दस्तावेज की पूर्ण छाननी करके सही व्यक्ती के नाम पोस्ट स्टम्प जीर किया जाता है

अहमदनगर के प्रसिद्ध आयकर सालागार सी ए श्री शंकर घन्शामदास अंदानी इनके नाम भारतीय पोस्ट द्वारा ५ रुपये पोस्ट स्टम्प तिकिट जारी किया गया है सदर सन्मान पाने वाले सी ए श्री शंकर घन्शामदास अंदानी एक नामचीन आयकर सालागार तथा महाराष्ट्र के जाने माने समाज सेवक है

वे भारत के ५०० से अधिक सामाजिक संगठन, मंदिर , गुरुद्वारा तथा समाज सेवी संस्था से ज्जुडे हुवे है तथा देश की अनेक सामाजिक संस्था के आयकर सालागार का काम विना मुल्य करते है . ये सामाज सेवा वे २००६ से करते आ रहे है

वे भारत के प्रसिद्ध श्री साई बाबा संस्थान ट्रस्ट , शिर्डी के आयकर तथा GST सलागार का कामकाज १५ वर्षो से करते आ राहे है तथा अहमदनगर महानगरपालिका के १७ साल से आयकर तथा GST सलागार है

महाराष्ट्र के ५११ सामाजिक संस्था ट्रस्ट , मंदिर गुरुद्वारा , इनके लेखापरीक्षण तथा आयकर सालागार का कामकाज विनामुल्य देते आ राहे है

महाराष्ट की ५० से जादा गौशाला का सालागार के रूप मे गाऊ सेवा कर रहे है . अहमदनगर स्थित सत नाम साक्षी गौशाला के सचिव है. अंतर राष्ट्रीय गाऊ सेवा संघ मे महारष्ट्र प्रदेश महामंत्री है

उनकी समाज सेवा तथा कामकाज देख के आज तक उन्हे १६०० से जादा राष्ट्रीय तथा अंतर राष्ट्रीय पुरस्कार प्राप्त है तथा UNITED NATION PRESIDNET कार्यालय द्वारा सन्मानिक किये गये है

वे पेशे से सी ए ही पर पूर्ण जीवन समाज सेवा मे व्यतीत किया है इस लिये आज तक २२ जीवन गौरव पुरस्कार प्राप्त हुवे है, उनके नाम ८१ अंतर राष्ट्रीय तथा राष्टीय रेकॉर्ड दर्ज है. उन्हे ६१ मानद डॉक्टर किताब प्राप्त है

समाज के भूषण तथा एक आदर्श व्यक्तिमत्व होने की वजह से भारतीय पोस्ट द्वारा उनके नाम से रुपये ५ /- का पोस्ट स्टम्प जारी किया गया है. अनेक राजकीय तथा सामाजिक लोगो ने उनको शुभ काम्नाये व बढाई दी है .

आड़तिया कपड़ा एसोसिएशन की बैठक में देर से पेमेंट वाले व्यापारी से आर्डर नहीं लेने की सप्प्लायर की माँग मंजूर

आड़तिया कपड़ा एसोसिएशन की शुक्रवार को आयोजित मीटिंग में कई मुद्दों पर चर्चा की गई। इसमें देर से पेमेन्ट करने वाले व्यापारी से ऑर्डर नहीं लेने की सप्लायर की मांग सहित विविध मुद्दे पे भी चर्चा की गई।मीटिंग में फ़ैसला किया गया कि आढतिया कपडा एसोसिएशन सूरत सभी एजेंट,एजेंसी और आढतियों को पेमेंट के मामलों में समय सीमा के अनुसार ही काम करने वाले व्यापारी से काम करने की सलाह सभी को दे कर, सप्लायर का सहयोग करेगा।

किसी भी परिस्थिति में 90 दिन से अधिक के भुगतान बकाया रहने पर एजेंट,एजेंसी और आढ़तिया अपने तरफ से कोई आर्डर नहीं देवें, इस सम्बन्ध में सभी को दिशा निर्देशित किया जायेगा

सदस्यो का कहना था कि अधिक व्यापार करने की बजाये, कम व्यापार हो लेकिन गुणवत्तापूर्ण व्यापार हो। इसके लिए सभी एजेंट,एजेंसी और आढतियों को व्यापक रूप से एकजुट भी किया जाएगा।साथ ही, वैसे सप्लायर जो बाहर शहर के एजेंट से काम करते हैं, उनके लिए सप्लायर को भी कमर कसना होगा की उन एजेंट से काम धीरे धीरे रस्ते पर लाने का प्रयास खुद आरभ करेंगें।

आज के मीटिंग में प्रहलाद कुमार अग्रवाल अध्यक्ष, केदार नाथ अग्रवाल, महेश चन्द जैन सचिन, रजीव ओमर, संजय मोदी, बजरंग गुप्ता , नितेश पंजावानी, जय प्रकाश अग्रवाल, सुभाष जैन, झाबर माल गोयल, अशोक बजारी, घनश्याम बंसल, गौरी शंकर मेहता, आनंद कुमार अग्रवाल, प्रेम कुमार मखरिया, अक्षत बागरिया आदि सदस्य उपस्थति थे।

डॉक्टर भास्कर शर्मा को मिला इंटरनेशन प्रेस्टीजियस अवॉर्ड

डॉक्टर शर्मा को मिले 51 हजार रुपए के पुरस्कार

डॉ शर्मा अब तक बना चुके हैं 30 दर्जन से अधिक विश्व रिकार्ड

डॉ शर्मा अब तक पा चुके हैं देशविदेश से 62 दर्जन से अधिक राष्ट्रीय अंतरराष्ट्रीय अवार्ड

डॉ शर्मा लिख चुके हैं 13 दर्जन से अधिक पुस्तकें

वैश्विक स्तर पर विशिष्ट पहचान बनाने वाले वर्ल्ड रिकॉर्ड होल्डर डॉक्टर भास्कर शर्मा सिद्धार्थनगर उत्तर प्रदेश के होम्योपैथिक चिकित्सा के क्षेत्र में उल्लेखनीय शोध कार्य के लिए इंदौर में इंटरनेशन प्रेस्टीजियस अवार्ड से सम्मानित किया गया l 17 दिसंबर 2023 को इंदौर में अयोजित अवार्ड समारोह में सिद्धार्थनगर उत्तर प्रदेश के डॉक्टर भास्कर शर्मा को इंटरनेशनल प्रेस्टीजियस अवार्ड तथा इक्यावन हजार रुपए का चेक देकर सेलिब्रिटी गेस्ट के रूप में अभिनेता गुलशन,बीजेपी के को कन्वेनर व मेडिकल सेल के सदस्य आयुष मंत्रालय भारत सरकार डॉ दिनेश उपाधाय जी ने  सम्मानित किया l गौरतलब है कि डॉक्टर भास्कर शर्मा ने होम्योपैथी चिकित्सा क्षेत्र पद्धति कीटेक्स्ट बुक ऑर्गनॉन ऑफ़ होम्योपैथिक मेडिसिन,होम्योपैथिक रिपोर्टरी एंड केस टेकिंग, होम्योपैथिक फार्मेसी, प्रैक्टिस ऑफ होम्योपैथिक मेडिसिन,द ह्यूमन एनाटॉमी, द ह्यूमन फिजियोलॉजी,जनरल पैथोलॉजी , होम्योपैथिक साइकोलॉजी, ऑब्सटेट्रिक्स एंड गायनेकोलॉजी,फॉरेंसिक मेडिसिन एंड टॉक्सिकोलॉजी,टेक्सबुक ऑफ़ बायोकेमेस्ट्री,होम्योपैथिक मैटेरिया मेडिका भाग 1 भाग 2 भाग 3, होम्योपैथिक थैरेपीयूटिक्स,कैंसर एंड होम्योपैथी, होम्योपीडिया मैटेरिया मेडिका आदि 156 पुस्तकों का लेखन किया है lडॉ भास्कर शर्मा का नाम लार्जेस्ट होम्योपैथी लेसन के लिए गिनीज वर्ल्ड रिकॉर्ड में दर्ज है l साथ ही साथ उनके नाम 58 वर्ल्ड रिकॉर्ड बुक में नाम दर्ज है l डॉ भास्कर शर्मा के विश्व के टॉप रिसर्च जनरल पबमेड, स्कॉपस, पीर रिव्यूड, यूजीसी केयर रिसर्च जर्नल में सौ से अधिक शोध प्रकाशित हो चुके हैं l

डॉक्टर भास्कर शर्मा ने होम्योपैथिक चिकित्सा के क्षेत्र में किए गए उत्कृष्ट शोध कार्यों से अंतरराष्ट्रीय क्षितिज पर अपने जन्म भूमि का नाम रोशन कर रहे हैंl इसके अलावा यूनाइटेड नेशन वेलफेयर फाउंडेशन अमेरिका द्वारा डॉक्टर भास्कर शर्मा को प्रशंसा पत्र के साथ एक लाख का पुरस्कार भी दिया गया हैl सी बी जी इंटरनेशन महाराष्ट्र ने भी एक लाख का पुरस्कार दे चुके हैंl डॉ शर्मा को पूर्व राष्ट्रपति अमेरिका डोनाल्ड ट्रंप जी ने प्रेसीडेंशियल एक्टिव लाइफ स्टाइल अवार्ड तथा प्रेसीडेंशियल यूथ फिटनेस अवॉर्ड विथ गोल्ड मेडल से भी नवाजा जा चुका हैl पूर्व राज्यपाल उत्तर प्रदेश श्री राम नायक जी ने होम्यो एक्सीलेंस अवार्ड से भी नवाजा थाl डॉ शर्मा को पूर्व मुख्यमंत्री उत्तर प्रदेश अखिलेश यादव जी ने सर्जना पुरस्कार के साथ बीस हजार रुपए का पुरस्कार भी दे चुके हैं lडॉ शर्मा को पूर्व राज्यपाल असम डॉ भीष्म नारायण सिंह तथा पूर्व राज्यपाल मध्यप्रदेश डॉ महावीर भाई जी,पूर्व उपप्रधानमंत्री थाईलैंड कॉर्न डब्बारंसी, काठमांडू नेपाल राष्ट्रपति विद्या देवी भंडारी जी,न्यायाधीश हाईकोर्ट इलाहाबाद श्री रविंद्र सिंह जी , न्यायाधीश हाईकोर्ट इलाहाबाद श्री शेखर यादव जी ने भी कई अवार्ड और गोल्ड मेडल से सम्मानित कर चुके हैं l

इसके अलावा डॉक्टर सैमुअल हैनीमैन इंटरनेशनल अवॉर्ड लंदन, वरिष्ठ होम्योपैथिक इंटरनेशनल अवॉर्ड सिंगापुर, डॉ एलेन इंटरनेशनल अवॉर्ड थाईलैंड, डॉक्टर कैंट इंटरनेशनल अवॉर्ड मलेशिया, ग्लोबल आइकॉन पर्सनैलिटी ऑफ होम्योपैथी दुबई, होम्योपैथी शिरोमणि इंटरनेशनल अवॉर्ड मस्कट, स्टार आफ होम्योपैथी अवॉर्ड लंदन, ग्लोबल एनवायरमेंटल अवार्ड फिलीपींस, साहित्य रत्न अवॉर्ड कनाडा, बेस्ट होम्योपैथी अवार्ड नाइजीरिया, ग्लोबल आईकॉन पर्सनालिटी अवार्ड अफ्रीका, इंटरनेशनल पीस अवॉर्ड इंडोनेशिया, डॉक्टरेट अवॉर्ड अल्जीरिया, होम्यो भूषण काठमांडू, होम्योपैथी श्री गोवा, होम्योपैथी रत्न दिल्ली, चिकित्सा रत्न दिल्ली आदि सम्मान मिल चुके है। सम्मान पाने की खुशी में डॉक्टर सैयद आबिद हुसैन डॉक्टर सोनपा विश्वकर्मा ,डॉक्टर अनिल गुप्ता डॉक्टर नसीम अख्तर , डॉ महेंद्र शुक्ला डॉ अजीत डॉ सी एल यादव डॉ मनोज शर्मा डॉ वीरेंद्र त्रिपाठी डॉ बीके बजाज डॉ ज्योति बजाज आदि लोगों ने बधाइयां दीl

ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની નવી ટેક્ષ્ટાઇલ પોલિસી વહેલી તકે જાહેર કરવા ઉદ્યોગ મંત્રી સમક્ષ ભારપૂર્વક રજૂઆત

કોઇપણ પ્રકારના બ્લેકઆઉટ પિરિયડ રાખ્યા વગર નવી ટેક્ષ્ટાઇલ પોલિસી વહેલી તકે જાહેર કરવા તેમજ તેમાં કેપિટલ સબસિડીનું પ્રાવધાન રાખી જૂની પોલિસી પ્રમાણેની સબસિડી અને સહાય આપવાની માંગ ઉદ્યોગ મંત્રી સમક્ષ કરાઇ : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા, ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર સહિતના હોદ્દેદારોએ મંગળવાર, તા. ૧૯ ડિસેમ્બર, ર૦ર૩ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતની રૂબરૂ મુલાકાત લીધી હતી. ચેમ્બરના હોદ્દેદારોએ કાપડ ઉદ્યોગના ઝડપી વિકાસ હેતુ ઉદ્યોગ મંત્રીને નવી ટેક્ષ્ટાઇલ પોલિસી વહેલી તકે જાહેર કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની હાલની ટેક્ષ્ટાઇલ પોલિસી તા. ૩૧ ડિસેમ્બર, ર૦ર૩ના રોજ પૂરી થઇ રહી છે. અગાઉ ગુજરાત સરકારે કયારેય પણ ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે બ્લેકઆઉટ પિરિયડ રાખ્યો નથી ત્યારે કોઇપણ પ્રકારના બ્લેકઆઉટ પિરિયડ રાખ્યા વગર નવી ટેક્ષ્ટાઇલ પોલિસી વહેલી તકે જાહેર કરવા માટે ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરાઇ હતી.

વર્ષ ર૦૧૯ની ટેક્ષ્ટાઇલ પોલિસીમાં સ્પીનિંગ ક્ષેત્રનો સમાવેશ કરાયો ન હતો તથા વર્ષ ર૦૧રની ટેક્ષ્ટાઇલ પોલિસીમાં માત્ર કોટન સ્પીનિંગને ઇન્સેન્ટીવનો લાભ આપવામાં આવ્યો હતો, આથી ગુજરાત સરકારની જે નવી ટેક્ષ્ટાઇલ પોલિસી જાહેર કરવામાં આવશે તેમાં મેન મેઇડ ફાયબરના સ્પીનિંગ સેકટરને આવરી લેવાની માંગ સાથે ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. હાલની ટેક્ષ્ટાઇલ પોલિસીમાં હાઇ ટેન્શન અને લો ટેન્શન વીજ કનેકશન ધરાવનારા ટેક્ષ્ટાઇલ એકમોને એલટીમાં રૂપિયા ર અને એચટીમાં રૂપિયા ૩ પ્રતિ યુનિટ પાવર સબસિડી આપવામાં આવી હતી ત્યારે આ લાભ નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં પણ ચાલુ રહે તેવી વિનંતિ કરવામાં આવી હતી.

નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિંગ, નીટિંગ, પ્રિપરેટરી, ડાઇંગ પ્રોસેસિંગ તથા એમ્બ્રોઇડરી વિગેરે સેકટરોને સામેલ કરાયા હતા ત્યારે આ સેકટરોને નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં પણ સામેલ રાખવા ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરાઇ હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટકા, તેલંગાણા અને તમિલનાડુ જેવા રાજ્યોમાં સ્થાનિક સરકાર દ્વારા ટેક્ષ્ટાઇલ એકમો માટે કેપિટલ સબસિડી આપવામાં આવે છે, આથી ગુજરાત સરકારની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડીનું પ્રાવધાન રાખવા વિનંતી કરી જૂની પોલિસી પ્રમાણેની સબસિડી અને સહાય આપવાની માંગ ઉદ્યોગ મંત્રી સમક્ષ કરવામાં આવી હતી.

તદુપરાંત રિન્યુએબલ એનર્જીના ઇકવીપમેન્ટ નાંખનારા ટેક્ષ્ટાઇલ એકમોને સ્પેશિયલ ઇન્સેન્ટીવ આપવા રજૂઆત કરવામાં આવી હતી. સસ્ટેનેબલ ટેક્ષ્ટાઇલનું પ્રોડકશન કરનારા એકમોને પણ સસ્ટેનેબલ ટેકનોલોજી માટે પ૦ ટકા સુધીનું કેપિટલ ઇન્સેન્ટીવ મળી રહે તેવું પ્રાવધાન કરવા વિનંતી કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રમુખે ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વહેલી તકે નવી ટેક્ષ્ટાઇલ પોલિસી જાહેર કરાશે તો ઘણા નવા પ્રોજેકટ પાઈપલાઇનમાં છે ત્યારે ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે ઝંપલાવી રહેલા ઉદ્યોગ સાહસિકો તેનો લાભ લઇ શકે તેમ છે. ચેમ્બર ઓફ કોમર્સદ્વારા કરાયેલી રજૂઆતના તમામ મુદ્દાઓને નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં આવરી લેવાશે તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતભરમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને તેનો લાભ મળશે.

ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા કરાયેલી ભારપૂર્વક રજૂઆતને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી હતી. ગુજરાતમાં કાપડ ઉદ્યોગના ઝડપી વિકાસ હેતુ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે તે અંગે તેમણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને ગુજરાત સરકારની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં તમામ મુદ્દાઓનો સમાવેશ કરવાની તેમજ વહેલી તકે પોલિસી જાહેર કરવાની ખાતરી આપી હતી.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો અને ઇન્ડસ્ટ્રીની વિવિધ માંગ વિશે ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરી હતી, જે અંગે ઉદ્યોગ મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.

महाराज पं. दीपेंद्र अरजरिया ने किया गोकुल, मथुरा का दौरा

मथुरा आगमन पर अटलश्री पं. दीपेंद्र अरजरिया ने चिंताहरण महादेव मंदिर में पूजा-अर्चना की। ब्रह्मांड घाट,नंद महल और रमण रेती का दौरा किया।

गौ सेवा देख अरजरिया जी ने खुशी ज़ाहिर की और लोगो को प्रोत्साहन दिया उनको कहा धर्म के रास्ते पर सभी चलते रहे और धर्म की रक्षा करे पं. दीपेंद्र अरजरिया ने रविवार को उत्तर प्रदेश के मथुरा में एनएचआरए द्वारा आयोजित मानवाधिकार कार्यक्रम में हिस्सा लिया। कार्यक्रम का आयोजन मानवाधिकार दिवस मनाने के लिए किया गया था।

समारोह की शुरुआत दीप प्रज्ज्वलन से हुई और उसके बाद क्षेत्रीय सांस्कृतिक कार्यक्रम आयोजित किये गये।

महाराज ने कहा कि मानव अधिकार आयोग के बारे में लोगों को जागरूक करें। धर्म की राह पर चले और

किसी के साथ गलत ना होने दे |

कार्यक्रम के दौरान न्यायमूर्ति राजेश टंडन, गृह मंत्रालय से सीबी तिवारी, अध्यक्ष कुलदीप मिश्रा, राष्ट्रीय प्रमुख ऋषेंद्र मिश्रा, प्रदेश सचिव लव जोशी, जिला अध्यक्ष संदीप उपाध्याय, अनूप दुबे, अमित गुप्ता, शिवम उपाध्याय, सूर्य नारायण उपाध्याय और अन्य गणमान्य लोग उपस्थित थे।

महाराज ने वापस आते समय सभी पदाधिकारियो को उनके समर्पण के लिए धन्यवाद दिया और उज्जवल भविष्य के लिए आशीर्वाद दिया |

’સુરતને મળી નવી સોગાદ’: રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સંસ્કૃતિ અને આધુનિકરણનો શ્રેષ્ઠ સંયોગ: આધુનિક સુવિધાઓ સજ્જ કાર્ય શૈલી સાથે રાંદેરની પૌરાણિક કાષ્ટની વસાહતોથી પ્રેરિત બાહ્ય હેરિટેજ લૂક

સુરત:રવિવાર: સુરત હવાઈ મથક ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રૂ.૩૫૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. સમગ્ર ભવનનું નિરીક્ષણ કરી વડાપ્રધાનશ્રીએ તેની ડિઝાઇન તેમજ તેની આગવી વિશેષતાઓ અંગેની વિડીયો ક્લિપ નિહાળી હતી. કુલ ૨૫,૫૨૦ ચો.મીટરમા વિસ્તરેલા અને હાલમાં જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો પામેલું સુરત એરપોર્ટ પરંપરા અને આધુનિકરણનો શ્રેષ્ઠ નમૂનો છે.


એરપોર્ટ પર બમણી ઇન્સ્યુલેટેડ રૂફિંગ પ્રણાલી, ઉર્જાની બચત માટે કેનોપી, LED લાઇટ, લો ફિટ ગેઇન ડબલ ગલેઝિંગ, વરસાદી પાણીના સંગ્રહણી વ્યવસ્થા તેમજ સુએઝ ટ્રીટમેન્ટ એકમ એરપોર્ટની વિશેષતાઓ દર્શાવે છે. સાથે જ ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે.
સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂનીપુરાણી વસાહતોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયો છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયેલું છે.


હાલ સુરત એરપોર્ટ દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. અને સપ્તાહ દીઠ ૨૫૨થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે. તેમજ હવે આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થતા યાત્રી અવરજવર તેમજ કાર્ગો સંચાલનમાં વધારા સાથે સુરતને વ્યાપારિક અને આર્થિક ક્ષેત્રે વિકાસની નવી તકો પ્રાપ્ત થશે.
નોંધનીય છે કે, સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે વિશ્વપ્રસિધ્ધ હોવાથી સુરત હવાઈમથકને મળેલું નવું નજરાણું અને વધતી એર કનેક્ટિવિટી તેના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ નહીં પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ-ઉદ્યોગો માટે અવિરત આયાત-નિકાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદશ્રી સી. આર. પાટિલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ, કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..
-૦૦-

૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી


સુરત:રવિવાર: સુરતના ખજોદમાં રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ બુર્સને હીરા ઉદ્યોગના વિકાસને બુસ્ટ આપતું અપ્રતિમ સાહસ ગણાવ્યું હતું. બુર્સમાં ભારતના સૌથી મોટા ‘કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ’, જ્વેલરી મોલ અને ઈન્ટરનેશનલ બેંકિંગ અને સેફ વૉલ્ટની સુવિધા વિશ્વસ્તરીય વ્યાવસાયિક અનુભવ કરાવશે એમ જણાવી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં ભારતનું વૈશ્વિક યોગદાન ૩.૫૦ ટકા છે, જેને ડબલ ડિઝિટમાં લાવવા માટે કેન્દ્ર સરકારે જેમ્સ-જવેલરી સેક્ટરને ફોક્સ એરિયાના રૂપમાં લઈને ભારતની ડાયમંડ અને જવેલરી ક્ષેત્રમાં રહેલી ક્ષમતાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સુરતના મગદલ્લા પાસે, ખજોદમાં ૬૮૨ હેક્ટર (૧૬૮૫ એકર)માં નિર્માણાધિન ડ્રીમ સિટી (ડાયમંડ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી) પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા, ૪૨૦૦ થી વધુ અગ્રણી હીરા ઉદ્યોગકારો દ્વારા નિર્મિત સુરત ડાયમંડ બુર્સની વડાપ્રધાનશ્રીએ મુલાકાત પણ લીધી હતી અને બુર્સના વિવિધ ભાગો, ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે ઉપસ્થિત હીરા વ્યાપારીઓ સાથે આત્મીય સંવાદ પણ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, દેશવિદેશના હીરા ઉદ્યોગકારોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, સુરત શહેરની ભવ્યતામાં આજે વધુ એક ‘ડાયમંડ’નો ઉમેરો થયો છે, અને આ હીરા નાનોસૂનો નથી પણ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ છે.
આ સંદર્ભે તેમણે બુર્સની અદ્યતન ઈમારતને દુનિયાની તમામ શ્રેષ્ઠ ઈમારતોને ઝાંખી પાડે તેવી હોવાનું જણાવતા દેશના આર્કિટેક્ચર, પર્યાવરણ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસનું કેન્દ્ર અને શૈક્ષણિક સંસ્થાઓ માટે નજરાણા સમાન બની રહેશે એમ જણાવી આ વિદ્યાર્થીઓ, અભ્યાસુઓને બુર્સની અવારનવાર મુલાકાત યોજવા સૂચન કર્યું હતું.

સમૃદ્ધિના નવા સોપાન સમા ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં સાકારિત કરી સામૂહિક શક્તિનો પરિચય કરાવનાર હીરા ઉદ્યોગપતિઓ-વ્યાપારીઓને બિરદાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે,વિશ્વસ્તરે ‘મેડ ઈન ઈન્ડિયા’ એક પ્રભાવશાળી અને સશક્ત બ્રાન્ડ બની ચૂકી છે જેનું ઉત્તમ ઉદાહરણ સુરત ડાયમંડ બુર્સ છે, કારણ કે આ બિલ્ડીંગ ભારતીય ડિઝાઈન, ભારતીય કોન્સેપ્ટ, ભારતીય ઈજનેરી અને સ્થાપત્ય કલા અને આત્મનિર્ભરતાના પ્રતીકના રૂપમાં ઉભરી છે. ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. પંચતત્વ, લેન્ડ સ્કેપિંગ, સ્ટેટ ઓફ ધ આર્ટ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ વિશ્વ માટે પ્રેરક બનશે.

બુર્સ થકી સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસની ભાવના મૂર્તિમંત થઈ રહી છે એનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, કારીગરો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને ખરીદદારો માટે સુરત ડાયમંડ બુર્સ વન સ્ટોપ સેન્ટર બનશે. સુરતમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે રફ અને પોલિશ્ડ ડાયમંડનું સૌથી મોટું માર્કેટ મળવાથી તેમજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થવાથી આવનાર સમયમાં હીરા ઉદ્યોગની સાથે સુરતની ડાયમંડ અને જવેલરી કંપનીઓ, લેબગ્રોન ડાયમંડ કંપનીઓને નિકાસમાં તેમજ બિઝનેસમાં સીધો ફાયદો મળશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

‘ઈતિહાસનો અનુભવ, વર્તમાનનું વૈવિધ્ય અને ભવિષ્યની દૂરંદેશિતા એટલે સુરત’ એવી વ્યાખ્યા આપી તેમણે સુરત શહેર અને સુરતીઓ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આફતને અવસરમાં ફેરવવાની શક્તિ સુરતવાસીઓમાં જોઈ છે. પૂર, પ્લેગ જેવા અનેકવિધ સંકટો સામે ઝીંક ઝીલીને જીવવાના સુરતી સ્પિરીટને સમગ્ર દેશે અનુભવ્યો છે. એટલે જ સુરતની માટીમાં કંઈક ખાસ છે ,જે તેને અન્ય શહેરોથી અલગ પાડે છે. ઉપરાંત, વિકાસ માટેની ‘મોદીની ગેરન્ટી’ઓને સચ્ચાઈમાં પરિવર્તિત થતા સુરતીઓએ ભૂતકાળમાં અનુભવી છે.

વડાપ્રધાનશ્રીએ બુર્સ થકી વર્ષે બે લાખ કરોડનો બિઝનેસ અને દેશવિદેશના બાયર્સ, સેલર્સનું સુરતમાં આગમન થવાનું છે જેને ધ્યાને લેતા સુરતની નર્મદ યુનિવર્સિટીમાં વિદેશી ભાષા શીખી સંવાદ કરી શકે એ માટે યુવા વિદ્યાર્થીઓ માટે લેન્ગવેજ ઈન્ટરપ્રિટેશન કોર્સ શરૂ કરવાનું રચનાત્મક સૂચન કર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આજે વૈશ્વિક માહોલ ભારત તરફી છે. વિદેશો ભારત પ્રત્યે આદર સન્માન અને આશાની નજરે જોઈ રહ્યું છે, ત્યારે આ વૈશ્વિક સાનુકૂળ માહોલમાં દેશની પ્રગતિ માટે સૌને ભાગીદાર બનવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ભારતને આગામી પાંચ વર્ષમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા, ફાઈવ ટ્રીલિયન ઈકોનોમી તેમજ વિકસિત ભારત બનાવવા માટે ભારતીય હીરા ઉદ્યોગ, જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરને પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.

વર્ષ ૨૦૧૦માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ડાયમંડ ઉદ્યોગ માટે સ્પેશ્યલ નોટીફાઈડ ઝોન બનાવવાની જાહેરાત કરી હતી, જેના પરિણામે ડાયમંડ બુર્સ જેવી વૈશ્વિક ડાયમંડ કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવાના બીજ રોપાયા હતા અને ડ્રીમ સિટી અંતર્ગત વર્ષ ૨૦૧૫માં બુર્સનો પાયો નંખાયો હતો એમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, ભૂતકાળમાં સુરત દેશના મોટા જહાજોના નિર્માણનું કેન્દ્ર હતું. એક સમયે સુરતમાં ચોર્યાસી દેશોના બંદરોના વાવટા ફરકતા હતા ત્યારે આજે ડાયમંડ બુર્સના પરિસરમાં ૧૨૫થી વધુ દેશોના વાવટા ફરકી રહ્યા હોવાનું જણાવી બુર્સ થકી સુરતના સોનેરી ઇતિહાસ પુન:જીવિત થયો છે એમ ગર્વસહ જણાવ્યું હતું.

બુલેટ ટ્રેન, નેશનલ ફ્રેઈટ કોરિડોર, હજીરા પોર્ટ અને LNG પોર્ટ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જેવા ચાવીરૂપ પ્રોજેક્ટ્સનો લાભ મેળવતું એકમાત્ર સુરત છે એમ જણાવી આ વિકાસ પ્રકલ્પો સુરતના સર્વાંગી વિકાસની કેડી માટે રોડમેપ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડાયમંડ અને જ્વેલરીના વ્યાપાર માટે કેન્દ્ર સરકાર હંમેશા સકારાત્મક રહી છે અને ભવિષ્યમાં આ ક્ષેત્રમાં જરૂરી તમામ સહાય કરવાની ખાતરી વડાપ્રધાનશ્રીએ ઉચ્ચારી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હાલ સુધી ‘મોદી હૈ તો મુમકીન હૈ’ એમ કહેવાતું, હવે વિકાસની ગેરેન્ટી એટલે મોદીજી એવો વિશ્વાસ દેશભરમાં પ્રસ્થાપિત થયો છે. ‘વિકસિત ભારત@૨૦૪૭’ના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ દેશમાં વિકાસનો નવો ઈતિહાસ રચ્યો છે એમ જણાવી રાજ્યની જનતાને તેમના દીર્ઘદ્રષ્ટિયુક્ત નેતૃત્વનો લાભ બે દાયકાથી મળતો રહ્યો છે. આ બે દાયકામાં વડાપ્રધાનશ્રીએ ‘જે કહેવું તે કરવું’ એવા કાર્યમંત્ર સાથે ‘ડ્રીમને ડિલિવરી’ સુધી લઈ જવામાં સફળતા મેળવી છે. પરિણામે તેમના નેતૃત્વમાં રાજ્યમાં વેપાર-વાણિજ્ય-ઉદ્યોગો, કૃષિ, ગ્રામ વિકાસ, અંત્યોદય દરેક ક્ષેત્રમાં સતત અવિરત વિકાસ થતો રહ્યો છે.

વડાપ્રધાનશ્રીના વિઝન અને ડ્રીમના પરિપાકરૂપે ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સનું નિર્માણ સુરતમાં થયું છે. ૩૫ એકર વિશાળ જગ્યામાં આ નવનિર્મિત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાનું છે, ત્યારે વિશ્વના સૌથી મોટા અને વિશાળ ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ આધુનિક ભારતના નિર્માણની વડાપ્રધાનશ્રીની ગેરેન્ટી છે. ડાયમંડ બુર્સ ગ્લોબલ સેન્ટર ફોર ડાયમંડ ટ્રેડિંગ બનવા સાથે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઈલ હબ સાથે અનેક ઉદ્યોગો-વેપારો થકી દેશભરના લાખો લોકોને રોજગારી આપતું કોસ્મોપોલિટીન સિટી બન્યું છે. વડાપ્રધાનશ્રીના ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને દેશના અનેક રાજ્યોમાંથી ‘મિની ઇન્ડિયા’ સુરતમાં રોજીરોટી માટે આવેલા લોકો ચરિતાર્થ કરી રહ્યા છે.

સુરતને ઇન્‍ટરનેશનલ એરપોર્ટની વધુ એક આગવી ભેટ વડાપ્રધાનશ્રીએ આપી છે જેનો આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ પગલાંને કારણે ડાયમંડ એક્સપોર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે અને વિશ્વના દેશો સાથે એર કનેક્ટિવિટી વધશે. દેશમાં રોડ અને રેલ નેટવર્ક, એર કનેક્ટીવિટીનો વ્યાપ પણ બમણો થયો છે અને વિમાની સેવાઓ અને નવા એરપોર્ટ પણ વિક્સ્યા છે. ૨૦૧૪માં દેશમાં ૭૪ એરપોર્ટ હતા તે ૯ વર્ષમાં વધીને ૧૪૦ થયાં છે એનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના વેપાર ઉદ્યોગોને વૈશ્વિક મંચ આપવા વાઇબ્રન્ટ સમિટનો આયામ શરૂ કરેલો જેને રાજ્ય સરકારે આગળ વધારી આ કડીમાં આગામી જાન્યુઆરી૨૦૨૪માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટ વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત-ઉન્નત ગુજરાતના ધ્યેયને આ સમિટ પાર પાડશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સુરતના ડાયમંડ ઉદ્યોગના વિકાસમાં કોઈ અડચણ ન આવે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ અને હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. અને દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી સુરતના ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ડાયમંડ બુર્સના ચેરમેન અને કિરણ જેમ્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણીએ વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતા જણાવ્યું કે, સુરત ડાયમંડ કટિંગ અને પોલિશીંગનું હબ હોય તો ટ્રેડિંગનું હબ કેમ ન બની શકે એવા વિચારમાંથી સુરત ડાયમંડ બુર્સ સાકાર થયું છે. અહીં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે. ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં ઝડપભેર નિર્મિત કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ઉચિત સહકાર પ્રાપ્ત થયો છે

બુર્સ કમિટીના ડિરેકટર અને ધર્મનંદન ડાયમંડના ચેરમેનશ્રી લાલજીભાઈ પટેલે જણાવ્યું કે, બુર્સ નિર્માણ માટે ૯૦૦ મિટિંગોમાં સતત પરિશ્રમ, ૪૭૦૦ ઓફિસો અને ૪૨૦૦ સભ્યોના સહકારથી આજે બુર્સના શ્રીગણેશ થયા છે. ડાયમંડ બુર્સના નિર્માણથી સુરત માટે નવા યુગની શરૂઆત થઈ છે. સરકાર પાસે જયારે પણ સહયોગ માંગ્યો ત્યારે સહયોગ પુરો પાડયો છે એમ જણાવી તેમણે વડાપ્રધાનશ્રીના નવા ભારતની કલ્પનાને સાકારિત કરવા માટે કટિબદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાનશ્રીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યા બાદ એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના રૂટ પર રોડ શો કરી વહેલી સવારથી રોડ પર વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવા આતુરતાથી રાહ જોઈ રહેલા સુરતવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય વિભાગના મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, સાંસદશ્રી અને પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, ડિરેક્ટરશ્રી લાલજીભાઈ પટેલ, ડ્રીમ સિટી પ્રોજેક્ટના સી.ઈ.ઓ. અને મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, બુર્સના ડિરેક્ટર પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, નાગજીભાઈ સાકરીયા, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યશ્રીઓ સહિત અગ્રણી હીરા ઉદ્યોગપતિઓ,ધારાસભ્યશ્રીઓ સહિત અગ્રણી હીરા ઉદ્યોગપતિઓ, હોંગકોંગ, ઈઝરાયેલ, યુ.એ.ઈ(દુબઈ), અમેરિકા, આફ્રિકા, કેન્યાથી આવેલા હીરા વ્યાપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

90 दिन मे पेमेन्ट नहीं करने वाले कपड़ा व्यापारियों से ऑर्डर फ़ॉर्म नहीं लेने का सुझाव

सूरत के सप्लायरों ने AKAS (आढ़तिया कपडा एसोसिएशन,सूरत) से करी अपील

समय से पेमेंट मँगवाने के लिए एजेंट,एजेंसी और आढ़तियों को नियम बनाने के लिए की अपील

सप्लायर ने बोला 90 दिन से अधिक बिल का भुगतान लेट होने पर न करे कपड़े की मांग और कोई ऑर्डर व्यापारियों का ना ले और न करे हमे शर्मिंदा

आगे से एजेंट,एजेंसी और आढ़तियों को 90 दिन से अधिक लेट करने वाले व्यापारी से न लिया जाए ऑर्डर फॉर्म।

किसी भी एजेंट, एजेंसी का व्यापारी का पेमेंट लेट होने पर उसके दूसरे व्यापारी पर भी रोक लगाई जाएगी जब तक पहले वाले का पेमेंट क्लियर न हो जाए।

बड़ी तादाद में सभी मार्केट से आढ़तिया कपडा एसोसिएशन सूरत में सप्लायर की ऐसी अपील के लिखित पत्र के आवेदन प्राप्त हो रहे हैं l

कुछ महीनों में ही AKAS के अध्यक्ष प्रहलाद अग्रवाल एवं अन्य पदाधिकारियों के व्यापार सुधार के सुझावों को देखते हुये सूरत के व्यापारी वर्ग में व्यापार के प्रति नई ऊर्जा का संचालन निरंतर हो रहा है l व्यापार वृद्धि और सुधार की कड़ी को मजबूत करने के लिये AKAS सदैव व्यापरियों के साथ मंत्रणा भी करता रहता हैं l

इस कड़ी में समयसे पेमेंट मँगवाने के लिए एजेंट, एजेंसी और आढ़तियों को संकल्पित कराने, समय सीमा 45 दिन से पेमेंटचालू करवाने और अधिकतम 60 दिन तक भुगतान करने का पालन करने वाले व्यापारी से ही कारोबार करने के लिए एजेंट ,एजेंसी और आढ़तियों को बाध्य करने का आग्रह सप्लायरों ने आढ़तिया कपडा एसोसिएशन, सूरत से किया है l

आवेदन देने वालों में M-2 से विमल अग्रवाल ,मुकेश मनध्यानी ,प्रभात सिंह वाधवा,राजेन्द्र सिंह, साई खाटिक मार्केट से सुरेंद्र जी अग्रवाल, कोहिनूर मार्केट से संदीप अग्रवाल, मिलेनियम मार्केट से कमलेश जैन, प्रेम माखरिया ,शशि अग्रवाल, अशोक बाजारी, जे जे मार्केट से किशन अग्रवाल उपस्थित रहे l

इनसभी बातों पर AKAS ने विचार करने का आश्वासन सप्लायर्स को दिया है l जल्द ही कोई ठोस निर्णय ले कर AKAS सभी को अवगत भी करायेगा l

ट्रॉल्स ऑफिशियल: एक छोटा सा इंस्टाग्राम पेज जो सबसे बड़े इन्फोटेनमेंट प्रदाताओं में से एक बन गया है

2014 के मध्य में, अच्छे इंटरनेट कनेक्शन और बहुत समय बिताने वाले कॉलेज के छात्र सुरिल, यश और ऋषभ ने इंस्टाग्राम पर लॉग इन किया और जल्द ही इससे जुड़ गए। उनके लिए सबसे बड़ा आकर्षण सोशल मीडिया प्लेटफॉर्म द्वारा पेश की जाने वाली हास्य सामग्री की प्रचुरता थी। यात्रा के बारे में बात करते हुए, यश वशिष्ठ कहते हैं, “हम बहुत कम समय में 20,000 फॉलोअर्स तक पहुंच गए। प्रारंभ में, मैं केवल टेक्स्ट-आधारित सामग्री पोस्ट करता था। हालाँकि, फॉलोअर्स की संख्या स्थिर होने लगी थी। लगभग इसी समय, मेरे दोस्तों ने संदेश भेजा और पूछा कि क्या वह योगदान दे सकता है। मेरे दोस्त सुरील और यश इंस्टाग्राम एल्गोरिदम के काम को जानते थे और कंटेंट बनाने में पेशेवर थे। उनकी मदद से हमारी पहुंच बढ़ी।”

ट्रॉल्स ऑफिशियल समझता है कि सोशल मीडिया की सफलता वास्तव में आपके दर्शकों को जानने, उन्हें लगातार शामिल करने और वास्तविक संबंध बनाने से आती है। 5 अक्टूबर 2023 से उनके फॉलोअर्स की संख्या 7 मिलियन से अधिक हो गई है और अभी भी बढ़ रही है। वर्षों तक दिन-ब-दिन साझा करने योग्य मीम्स तैयार करने के लिए कुछ गंभीर रचनात्मकता की आवश्यकता होती है, और यह तिकड़ी आज जहां हैं वहां तक पहुंचने के लिए कड़ी मेहनत से गुज़री है। यह दिखाता है कि कौशल, धैर्य और सबसे महत्वपूर्ण बात, अपने समर्थकों की देखभाल के साथ, आप भी सोशल मीडिया पर जीत का फॉर्मूला पा सकते हैं। इसलिए, यदि आप उस घातीय वृद्धि को देखना चाहते हैं तो ट्रॉल्स आधिकारिक प्लेबुक से एक पृष्ठ लें। वे किसी कारण से स्पष्ट रूप से मेम मास्टर हैं।